





FREE REGISTRATION:
| User Type | Six Free Issues | Last Two Issues | Current issue | PDF To Download |
|---|---|---|---|---|
| Registered User (Free) | YES | NO | NO | NO |
| Paid Subscriber (Rs. 120/-) | YES | YES | YES | NO |
| Paid Subscriber (Rs. 220/-) | YES | YES | YES | YES |
સાવ નિઃશુલ્ક સભ્યપદ
| સભ્ય પદ પ્રકાર | છ અંકો મફત | છેલ્લા બે અંકો | ચાલુ અંક | PDFનું ડાઉનલોડ |
|---|---|---|---|---|
| નિઃશુલ્ક વાચક | હા | ના | ના | ના |
| રૂ. 120/- નું લવાજમ | હા | હા | હા | ના |
| રૂ. 220/- નું લવાજમ | હા | હા | હા | હા |
About Navneet Samarpan:
સ્વતંત્ર ભારતમાં ભારતીય સંસ્કૃતિનાં શ્રદ્ધા, સત્ય, સંયમ અને સમર્પણ જેવાં શાશ્વત મૂલ્યોનું જતન અને સંવર્ધન કરવા આધુનિક ભારતના આર્ષદ્રષ્ટા અને ગુજરાતી ભાષાના આગવા સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ૬3 વર્ષ પૂર્વે ૧૯૫૯માં સત્યમ્, શિવમ્ અને સુંદરમનો ત્રિવિધ સંદેશ ફેલાવવા જીવન, સાહિત્ય અને સંસ્કારનું સામયિક સમર્પણ શરૂ કર્યું. ૧૯૮૦માં એમાં 'નવનીત' જોડાયું અને 'નવનીત સમર્પણ' બન્યું. ગુજરાત અને ગુજરાતી તરીકેની અસ્મિતા દ્વારા સમાજ જીવનને ઉચ્ચ આદર્શ પૂરો પાડવાનું એમનું આ સ્વપ્ન સાકાર થયું. આજે એક લાખ કરતાં વધુ વાચકો સુધી ઉત્તમ સાહિત્ય દ્વારા ઉત્તમ સંસ્કાર અને જીવનનો આદર્શ લોકો સુધી દર મહિને કિફાયતી દરે પહોંચી રહ્યો છે. તમારું ભાવપૂર્વક એમાં સ્વાગત છે. 'નવનીત સમર્પણ' માત્ર એક સામયિક નથી પણ આપણા સૌનું સહિયારું અને શાશ્વત આનંદનું અભિયાન છે.
પ્રગટ કૃતિઓ પુસ્તકાકારે:
'નવનીત સમર્પણ'માં પ્રગટ થયેલી કૃતિઓની ગુણવત્તા આ કેટલાંક પ્રગટ પુસ્તકો દ્વારા પામી શકાશે. આ ઉપરાંત પણ વાર્તાઓ અને કાવ્યોના વાર્ષિક ચયનોમાં 'નવનીત સમર્પણ'માં પ્રગટ થયેલી કૃતિઓનું પ્રમાણ બહુમતીમાં હોય છે.

| ||||
| ૬ | મુનશીવાણી | |||
| ૭ | કાવ્યોઃ વિનોદ જોશી, અજય સરવૈયા, ચિંતન પરીખ, ભરત વિંઝુડા, જિગર જોષી, સુધીર પટેલ | |||
| ૧૫ | કવિનો દરબાર પ્રવીણસિંહ ચાવડા | |||
| ૨૨ | એકાંગિતા ભાસ્કર મહેતા | |||
| ૨૫ | સાહિર લુધિયાનવીને પત્ર પન્ના ત્રિવેદી | |||
| ૩૧ | આજનો સમય અને સંસ્કૃતિ અશોક વાજપેયી / અનુ.: દીપક દોશી | |||
| ૩૭ | રોટી મેકર સતીશ વૈષ્ણવ | |||
| ૪૬ | મા અન્નપૂર્ણાદેવી : સમર્પણ, સાધના, ક્ષમાનું સાક્ષાત્ સ્વરૂપ ડૉ. સુનીલ શાસ્ત્રી | |||
| ૫૧ | ઍમ્બેસેડર અને ફિયાટ યુગ અધીર અમદાવાદી | |||
| ૫૭ | રંગકર્મી રાજુ બારોટ: દીપ્તિ જોશી | |||
| ૬૧ | ઑલમોસ્ટ ઈશ્વર-૭ (લઘુનવલ) દેવાંગી ભટ્ટ | |||
| ૭૩ | પીંછી અને શાહીની અણિયાળી જુગલબંધી બીરેન કોઠારી | |||
| ૭૯ | જીવનહોડીની દરિયાઈ સફર-૧૬ રતિલાલ બોરીસાગર | |||
| ૮૫ | 'એક સુગંધ અને બે વિશ્વમાં સમયયાત્રા' મૂળ (અંગ્રેજી) લેખક : જેસલ મર્ચન્ટ-દેવકર અનુ.: જયશ્રી મર્ચન્ટ | |||
| ૯૨ | વિજ્ઞાન અને અધ્યાત્મ ડૉ. પંકજ જોશી | |||
| ૯૯ | ગીરનું ઘરેણું દિક્પાલસિંહ જાડેજા | |||
| ૧૦૩ | ગાંધી કબરમાંથી બોલતા રહેશે
મનસુખ સલ્લા | |||
| ૧૦૮ | આટોમેટીક મોના જોષી | |||
| ૧૧૩ | 'અરણ્યા': પ્રકૃતિની પાંખે સંસ્કૃતિનું વિહંગાવલોકન રિદ્ધિ પાઠક | |||
| ૧૧૭ | માયા દર્પણ અમૃત ગંગર | |||
| ૧૨૪ | બાઉલકથા-૩૬ સતીશચંદ્ર વ્યાસ | |||
| ૧૨૬ | અક્ષરની ઓળખાણ ઋષભ પરમાર | |||
| ૧૩૦ | સુમિરન રાજુ દવે | |||
| ૧૩૧ | તમારી દૃષ્ટિએ | |||
| ૧૩૩ | ભવન્સ વૃત્ત | |||
| ૧૩૮ | હાસ્યેન સમાપયેત્ | |||
| આવરણ : ચિરાગસિંહ પરમાર | ||||
સંસ્થાપકો:
કનૈયાલાલ મુનશી
શ્રીગોપાલ નેવટિયા
સમર્પણ : સ્થા. ૧૯૫૯
નવનીત : સ્થા. ૧૯૬૨
સંપાદક:
દીપક દોશી
રવાનગી વિભાગ:
૨૩૫૩૦૯૧૬, ૨૩૫૧૪૪૬૬
કાર્યાલય :
ભારતીય વિદ્યા ભવન,
કુલપતિ મુનશી માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૭.
ફોન. ૨૩૬૩ ૪૪ ૬૨ – ૬૩ – ૬૪
email :deepsamarpan@yahoo.com