FREE REGISTRATION:
User Type | Six Free Issues | Last Two Issues | Current issue | PDF To Download |
---|---|---|---|---|
Registered User (Free) | YES | NO | NO | NO |
Paid Subscriber (Rs. 120/-) | YES | YES | YES | NO |
Paid Subscriber (Rs. 220/-) | YES | YES | YES | YES |
સાવ નિઃશુલ્ક સભ્યપદ
સભ્ય પદ પ્રકાર | છ અંકો મફત | છેલ્લા બે અંકો | ચાલુ અંક | PDFનું ડાઉનલોડ |
---|---|---|---|---|
નિઃશુલ્ક વાચક | હા | ના | ના | ના |
રૂ. 120/- નું લવાજમ | હા | હા | હા | ના |
રૂ. 220/- નું લવાજમ | હા | હા | હા | હા |
About Navneet Samarpan:
સ્વતંત્ર ભારતમાં ભારતીય સંસ્કૃતિનાં શ્રદ્ધા, સત્ય, સંયમ અને સમર્પણ જેવાં શાશ્વત મૂલ્યોનું જતન અને સંવર્ધન કરવા આધુનિક ભારતના આર્ષદ્રષ્ટા અને ગુજરાતી ભાષાના આગવા સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ૬3 વર્ષ પૂર્વે ૧૯૫૯માં સત્યમ્, શિવમ્ અને સુંદરમનો ત્રિવિધ સંદેશ ફેલાવવા જીવન, સાહિત્ય અને સંસ્કારનું સામયિક સમર્પણ શરૂ કર્યું. ૧૯૮૦માં એમાં 'નવનીત' જોડાયું અને 'નવનીત સમર્પણ' બન્યું. ગુજરાત અને ગુજરાતી તરીકેની અસ્મિતા દ્વારા સમાજ જીવનને ઉચ્ચ આદર્શ પૂરો પાડવાનું એમનું આ સ્વપ્ન સાકાર થયું. આજે એક લાખ કરતાં વધુ વાચકો સુધી ઉત્તમ સાહિત્ય દ્વારા ઉત્તમ સંસ્કાર અને જીવનનો આદર્શ લોકો સુધી દર મહિને કિફાયતી દરે પહોંચી રહ્યો છે. તમારું ભાવપૂર્વક એમાં સ્વાગત છે. 'નવનીત સમર્પણ' માત્ર એક સામયિક નથી પણ આપણા સૌનું સહિયારું અને શાશ્વત આનંદનું અભિયાન છે.
પ્રગટ કૃતિઓ પુસ્તકાકારે:
'નવનીત સમર્પણ'માં પ્રગટ થયેલી કૃતિઓની ગુણવત્તા આ કેટલાંક પ્રગટ પુસ્તકો દ્વારા પામી શકાશે. આ ઉપરાંત પણ વાર્તાઓ અને કાવ્યોના વાર્ષિક ચયનોમાં 'નવનીત સમર્પણ'માં પ્રગટ થયેલી કૃતિઓનું પ્રમાણ બહુમતીમાં હોય છે.
| |||||||
૬ | મુનશીવાણી | ||||||
૭ | શબ્દમૂળની શોધ બોડી બામણી હેમન્ત દવે | ||||||
૮ | વસ્તુ અમૂલખ ફારૂક શાહ | ||||||
૧૩ | કાવ્યોઃ લલિત ત્રિવેદી, ખલીલ જિબ્રાન / ભાવાનુવાદ – વિશાલ ભાદાણી, હેમંત ધોરડા, હેમેન શાહ, પારુલ ખખ્ખર, નિકુંજ ભટ્ટ, બકુલ ટેલર | ||||||
૨૧ | મોરચંગના સૂર માવજી મહેશ્વરી | ||||||
૨૬ | ત્યારે અને અત્યારે આરોગ્ય – સિક્કાની બીજી બાજુ પરેશ ર. વૈદ્ય | ||||||
૩૧ | સંદર્ભ તસવીરનો, અનુસંધાન કાર્ટૂનમાં બીરેન કોઠારી | ||||||
૩૮ | સ્વયં આપણી ખોજ દર્શાવતા ફિલ્મ દિગ્દર્શક : શ્યામ બેનેગલની વિદાય અભિજિત વ્યાસ | ||||||
૪૫ | માછલી પલ્લવી કોટક | ||||||
૫૧ | ડૉ. રઈશ મનીઆર : એક મુલાકાત ડૉ. ભૂમા વશી | ||||||
૬૧ | 'એ તે કેવો ગુજરાતી' સલિલ ત્રિપાઠી | ||||||
૬૯ | ચિત્રની વાર્તા વૃંદાવન સોલંકી | ||||||
૭૨ | ભારતનો નવો 'વિશ્વનાથ' - ગુકેશ ગિરિમા ઘારેખાન | ||||||
૭૯ | જીવનહોડીની દરિયાઈ સફર-૨ રતિલાલ બોરીસાગર | ||||||
૮૫ | અમારી મેઘા બલવીરસિંહ જાડેજા | ||||||
૯૨ | રેસ્ટોરન્ટની રામાયણ નરેન્દ્રસિંહ રાણા | ||||||
૯૭ | ૨૦૨૨માં પ્રજોત્પત્તિશાસ્ત્રના નિષ્ણાતનું નોબૅલ પ્રાઇઝ મેળવનાર : સ્વાન્તે પાબો કનુભાઈ સૂચક અને આર્યા સૂચક | ||||||
૧૦૩ | શતાયુ 'કુમાર' નો દીર્ઘાયુ ઊહાપોહ : મૉડર્નિઝમ કે મર્ડરિઝમ? હસિત મહેતા | ||||||
૧૧૭ | લૉટરી માના વ્યાસ | ||||||
૧૨૩ | સિતાંશુના શબ્દલોકમાં (૯) અનિલ જોશી | ||||||
૧૨૬ | અક્ષરની ઓળખાણ ઋષભ પરમાર | ||||||
૧૩૦ | તમારી દૃષ્ટિએ | ||||||
૧૩૧ | બાઉલકથા-૨૩ સતીશચંદ્ર વ્યાસ | ||||||
૧૩૨ | ભવન્સ વૃત્ત | ||||||
૧૩૭ | વોટ્સએપ સં. શરીફા વીજળીવાળા | ||||||
૧૩૮ | હાસ્યેન સમાપયેત્ | ||||||
આવરણ : વૃંદાવન સોલંકી |
સંસ્થાપકો:
કનૈયાલાલ મુનશી
શ્રીગોપાલ નેવટિયા
સમર્પણ : સ્થા. ૧૯૫૯
નવનીત : સ્થા. ૧૯૬૨
સંપાદક:
દીપક દોશી
રવાનગી વિભાગ:
૨૩૫૩૦૯૧૬, ૨૩૫૧૪૪૬૬
કાર્યાલય :
ભારતીય વિદ્યા ભવન,
કુલપતિ મુનશી માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૭.
ફોન. ૨૩૬૩ ૪૪ ૬૨ – ૬૩ – ૬૪
email :deepsamarpan@yahoo.com